જૂનાગઢ: આજે બપોરના બે વાગ્યા ના સુમારે સાવર કુંડલા થી જુનાગઢ જતી સીટી રાઇટ બસનુ ટાયર નિકળી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો…જેમા ઘટના સ્થળે ચાર ના મૃત્યુ થયા હતા ..20થી વધું ઘાયલ થયા હતા,ઘાયલોને વઘુ સારવાર માટે જુનાગઢ રિફર કરવામા આવ્યા હતા ..અકસ્માત ના બનાવ ની જાણ થતાં વિસાવદર ના ધારાસભ્ય હષઁદ ભાઈ રિબડીયા ઘટના સ્થળે પહોચી ગયા હતાં..તેમજ ઘાયલો ને વિશેષ સારવાર માટે જુનાગઢ રિફર કરવા મા આવેલ ત્યારે ધારાસભ્ય હષઁદ ભાઈ રિબડીયા જુનાગઢ સીવીલ હોસ્પિટલમાં પણ તેમની ટીમ સાથે સેવામા હાજર રહ્યા હતા
રિલેટેડ ન્યૂઝ
-
જામનગરની જીજી હોસ્પિટલને બે અલગ-અલગ સર્ટીફિકેટ એનાયત
લક્ષ્ય પ્રોગ્રામ હેઠળ નેશનલ તથા પીડિયાટ્રીક વિભાગને MusQan સર્ટીફિકેટ અપાયું જામનગર ની ગુરુ ગોવિંદસિંહ સરકારી હોસ્પિટલ... -
વડોદરા ખાતે નિર્મિત રૂ. 150 કરોડના ખર્ચે તૈયાર ‘સરદારધામ-3’નું લોકાર્પણ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થશે
2000 વિદ્યાર્થીઓ માટે આધુનિક સુવિધાઓથી સજ્જ વિશાળ હોસ્ટેલ: શિક્ષણ, સ્કિલ અને કારકિર્દી વિકાસ માટે બહુવિધ એકેડેમી... -
અમીત શાહની રણનીતિ પ.બંગાળમાં કામીયાબ નિવડી
ભાજપનું રાષ્ટ્રીય પ્રમુખપદ સંભાળતા જ ટફ રાજયોને અમીત શાહે ‘માર્ક’ કરી લીધા હતા નવી દિૃલ્હી: મતગણના...
