ચીનમા કોરોના વાયરસનો કેર છે. ગુજરાતના કેટલાક વિદ્યાર્થીઓ પણ ચીનમાં ફસાયા છે. ત્યારે ચીનમાં ફસાયેલા ગુજરાતના 23 વિધાર્થી આવતીકાલે ભારત આવે તેવી શકયતા છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વિદેશ પ્રધાન જય શંકર સમક્ષ કરેલી રજૂઆત બાદ ભારતીય દૂતાવાસ એકશનમાં આવ્યું છે. અને આવતીકાલે સાંજે દિલ્લી એરપોર્ટ પર 23 વિધાર્થીઓ પહોચી શકે છે. ગુજરાતના વિદ્યાર્થીઓમાં જૂનાગઢના 4 વિધાર્થી, રાજકોટના 5 વિધાર્થી અને કચ્છ 3 વિધાર્થીઓ સામેલ છે.
રિલેટેડ ન્યૂઝ
-
મૈરિંગો સિમ્સ હોસ્પિટલે ગુજરાતમાં પ્રથમ વખત ટ્રાન્સકેથેટર ટ્રાઇક્સપિડ વાલ્વ રિપ્લેસમેન્ટ (TTVR) કર્યું, હાઈ રિસ્ક દર્દીને મળ્યું નવજીવન
મૈરિંગો સિમ્સ હોસ્પિટલે ગુજરાતનું પ્રથમ ટ્રાન્સકેથેટર ટ્રાઇક્સપિડ વાલ્વ રિપ્લેસમેન્ટ (TTVR) સફળતાપૂર્વક પૂર્ણ કરીને ઇતિહાસ રચ્યો છે.... -
સોનાના વાયદામાં રૂ.1015 અને ચાંદીના વાયદામાં રૂ.8099નો ઉછાળો: ક્રૂડ તેલનો વાયદો રૂ.29 લપસ્યો
ઇલેક્ટ્રિસિટી વાયદામાં નરમાઇ: એલચી, મેન્થા તેલના વાયદામાં સુધારો: કોમોડિટી વાયદાઓમાં રૂ.30562.09 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.66180.89... -
અમદાવાદના પ્રતિષ્ઠિત વેપારી સાથે વિયેતનામમાં ઇન્ટરનેશનલ ફ્રોડ: પૂર્વી શાહની ’ચીટીંગ ફેક્ટરી’ ખુલ્લી પડી!
પરીખ હોલિડેઝ સ્કેમ: પૂર્વી શાહે મુકેશભાઈ શેઠને નકલી વિઝા આપી વિદેશમાં ફસાવ્યા, કાયદેસરની કાર્યવાહી શરૂ: સાવધાન!...
