SBIના ગ્રાહકોને , 1 જાન્યુ.થી ATMમાં જાઓ તો તમારો ફોન ખાસ સાથે રાખજો

નવી દિલ્હી: નવું વર્ષ એટલે કે પહેલી જાન્યુઆરી 2020થી જો રાતે 8 વાગ્યા બાદ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ના એટીએમ (ATM) થી વધુ પૈસા કાઢવા હોય તો મોબાઈલ ફોન જરૂર લઈ જજો, કારણ કે સ્ટેટ બેંક નવા વર્ષથી રાતે 8 વાગ્યાથી સવારે 8 વાગ્યા વચ્ચે ગ્રાહકો માટે એટીએમથી કેશ કાઢવા માટે વન ટાઈમ પાવર્ડ (OTP) જરૂરી કરવા જઈ રહી છે. જો કે આ શરત 10 હજાર રૂપિયા કરતા વધુ રકમ જો તમારે એટીએમમાંથી કાઢવી હોય તો જ લાગુ થઈ પડશે.

રિલેટેડ ન્યૂઝ