કુશલ પંજાબીના મોતના 9 દિવસ પત્ની ઓડ્રેએ કર્યો મોટો ખુલાસો, કનેક્શન છે આત્મહત્યા સાથે

મુંબઈ : નાના પડદાના જાણીતા કલાકાર કુશલ પંજાબી નું 37 વર્ષની વયે નિધન થયાના સમાચારથી મનોરંજન જગતમાં આઘાતની લાગણી વ્યાપી ગઈ છે. કુશલ પંજાબના મોત પાછળનું કારણ હજુ બહાર આવ્યું નથી. કુશલનો મૃતદેહ તેના પાલીહિલ ખાતેના ઘરે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. કુશલના મોતથી તેના મિત્રો, ચાહકો અને ઈન્ડસ્ટ્રી ખુબ આઘાતમાં સરી પડ્યા હતા અને સોશિયલ મીડિયામાં પણ શોકની લાગણી વ્યક્ત કરી છે. જોકે હવે કુશલની મોત વિશે તેનાથી અલગ રહેતી પત્ની ઓડ્રે ડોલ્હને પહેલીવાર ચુપકીદી તોડીને મોટો ખુલાસો કર્યો છે.

રિલેટેડ ન્યૂઝ