ઉપલેટા તાલુકાના મોટી પાનેલી મા ખેડૂતો ને શીયાળુ પાક નુ વાવેતર કરવા માટે ઉઅઙ-ગઙઊં ખાતર ની તંગી વર્તાઇ રહી છે ખેડૂતો ખેતી કામ છોડી ઉઅઙ-ગઙઊંખાતર માટે લાઈન મા ઉભવા મજબુર છે અને લાઈન મા કલાકો ઉભવા છતાં ખેડુત નો વારો આવે ત્યારે ખેડુત ખાતેદાર દીઠ ફક્ત પાંચ થેલી ઉઅઙ-ગઙઊં ખાતર મળે છે ખેડૂતો શીયાળુ પાક જેવાકે ધઉ ચણા ધાણા જીરું વરિયાળી એરંડા વગેરે પાક ના વાવેતર તથા પાક મા નાખવા માટે ઉઅઙ-ગઙઊં ખાતર ની જરૂરિયાત હોવાથી ખેડૂતો લાંબી લાંબી લાઈનો મા પોતાનું ખેતીકામ છોડી લાઈન મા ઉભવા મજબુર છે ખેડૂતોની ગંભીર સમસ્યા ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયા ને જાણ થતા તુરંત કૃષિમંત્રી રાઘવજી પટેલ તેમજ ઇફ્કોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી ને રજુઆત કરી પાનેલી માટે તાતકાલિક ખાતર નો જથ્થો પૂરો પાડવા ભલામણ કરી ખેડૂતોની સમસ્યા હલ થાય તેવા પ્રયત્નો હાથ ધરેલ છે.ખેડૂતો ને પડી રહેલ ઉઅઙ-ગઙઊં ખાતર ની હાલાકી નુ નીરાકરણ લાવવા ખેડૂતો એ ભારપૂર્વક માંગણી કરેલ છે. (તસ્વીર : અતુલ ચગ)
રિલેટેડ ન્યૂઝ
-
શીંગડા ગામે નિ:શુલ્ક નેત્રયજ્ઞ કેમ્પનું થયું આયોજન
લંડન સ્થિત દાતાના સહયોગથી જામરાવલના શ્રી ગિરિરાજ ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે થયું આયોજન:200 દર્દીઓના થયા સારવાર-નિદાન શીંગડા... -
વેરાવળમાં સોમનાથ મરીન પોલીસ સ્ટેશન દ્વારા ફીશરમેન અવરનેશ કાર્યક્રમ યોજાયો
નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા, પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક વી.આર.ખેંગારના માર્ગદર્શન... -
ખંભાળિયાના નાના આંબલાની પરિણીતાએ ગળાફાંસો ખાધો
દ્વારકા નજીક ટ્રકે ઠોકરે લેતા રિક્ષા ચાલક ઈજાગ્રસ્ત ખંભાળિયા તાલુકાના નાના આંબલા ગામે રહેતા આબેદાબેન ભીખુભાઈ...