લલ્લુભાઈ શેઠ પ્રેરિત સંસ્થાઓમાં જીવનના અમૂલ્ય વર્ષો સેવામાં પસાર કરનાર સ્વ. ત્રંબકભાઈ રતીલાલ દોશીનું અવસાન થતા તેમને શ્રધ્ધાંજલી આપવા સાવરકુંડલામાં મુૂકુંદભાઈ નાગ્રેચાના પ્રમુખ સ્થાને શોક સભા યોજાઈ હતી. આ તકે બટુકભાઈ ભડકોલિયા, ગુણવંત ત્રિવેદી, કાળુભાઈ વિરાણી, હરેશભાઈ ત્રિવેદીએ સ્વ. ત્રંબકભાઈને શ્રધ્ધાંજલી પાઠવી હતી. તસ્વીર: સૌરભ દોશી
રિલેટેડ ન્યૂઝ
-
શીંગડા ગામે નિ:શુલ્ક નેત્રયજ્ઞ કેમ્પનું થયું આયોજન
લંડન સ્થિત દાતાના સહયોગથી જામરાવલના શ્રી ગિરિરાજ ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે થયું આયોજન:200 દર્દીઓના થયા સારવાર-નિદાન શીંગડા... -
વેરાવળમાં સોમનાથ મરીન પોલીસ સ્ટેશન દ્વારા ફીશરમેન અવરનેશ કાર્યક્રમ યોજાયો
નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા, પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક વી.આર.ખેંગારના માર્ગદર્શન... -
ખંભાળિયાના નાના આંબલાની પરિણીતાએ ગળાફાંસો ખાધો
દ્વારકા નજીક ટ્રકે ઠોકરે લેતા રિક્ષા ચાલક ઈજાગ્રસ્ત ખંભાળિયા તાલુકાના નાના આંબલા ગામે રહેતા આબેદાબેન ભીખુભાઈ...