લીલીયા ગામે રહેતાં એક રત્નકલાકારે બેંકમાંથી લોન લઈ અને લોનનાં નાણા ન ભરતા લીલીયા કોર્ટ દ્વારા આરોપીને સજા હુકમ થયેલ હતો. હોય જે સજાના કામે આરોપી પોતાની ધરપક્ડ ટાળવા સારૂ સુરત, અમરેલી સહિત જુદા-જુદા જીલ્લાઓમાં નાસતો -ફરતો હતો. જેને ચોક્કસ બાતમીના આધારે લીલીયા ખાતેથી પકડી પાડી લીલીયા કોર્ટના હુકમ અમરેલી જીલ્લા જેલ ખાતે કેદમાં રહેવા સોંપી આપેલ છે. આ બનાવમાં લીલીયા ગામે વેલનાથપરા ખાતે રહેતાં આરોપી અજયભાઈ સુરેશભાઈ ડાભી નામનાં રત્ન કલાકારે લીલીયા ખાતે આવેલ એક બેન્કમાંથી લોન લિધિએ હતી. અને બાદમાં લોનનાં નાણા બેંકમાં ન ભરતા લીલીયા કોર્ટ દ્વારા આરોપીને બે વર્ષની સજા હુકમ થયેલ હતો. હોય જે સજાના કામે આરોપી પોતાની ધરપક્ડ ટાળવા સારૂ સુરત, અમરેલી સહિત જુદા-જુદા જીલ્લાઓમાં નાસતો -ફરતો હતો. જેને ચોક્કસ બાતમીના આધારે લીલીયા ખાતેથી પકડી પાડી લીલીયા કોર્ટના હુકમ અમરેલી જીલ્લા જેલ ખાતે કેદમાં રહેવા સોંપી આપેલ છે.