Jai Hind

રાજ્ય સરકારના માર્ગદર્શનમાં શિવરાત્રી મેળાના તમામ આયોજનોના કેન્દ્રમાં ભાવિકોની સગવડતા છે: કલેકટર રાણાવસિયા

જિલ્લા કલેકટર અને વહીવટી તંત્રના મુખ્ય અધિકારીઓએ ચાલીને મહાશિવરાત્રી મેળાના સમગ્ર રૂટનું નિરીક્ષણ કર્યું મેળાના સુચારુ આયોજન માટે ભવનાથ મંદિર ખાતે પદાધિકારીઓ અને સાધુ-સંતો સાથે પણ બેઠક યોજાઈ

જૂનાગઢમાં ગરવા ગિરનારની ગોદમાં અને ભવનાથ તળેટીમાં યોજાતો પારંપરિક મહાશિવરાત્રીનો મેળો વધુ ભવ્યતા અને દિવ્યતા પ્રાપ્ત કરવા જઈ રહ્યો છે, ત્યારે આજે આ મેળાની વિશેષ તૈયારીઓના ભાગરૂપે જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવાસિયાએ ગિરનાર દરવાજાથી ભવનાથ મંદિર

જૂનાગઢના શિવરાત્રી મેળાના મુખ્ય આકર્ષણો