દ્વારકાના જગત મંદિર પર આરોહણ થતી તત્કાલ ધ્વજાજી માટેનો જૂન માસનો જાહેરમાં કરવામાં આવતો ડ્રો ગુગ્ગુલી બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા બુધવારે બ્રહ્મપુરી નંબર 2 માં ધ્વજાજીના યજમાન વૈષ્ણવો, ભક્તો, તીર્થ પુરોહિતો, કારોબારી સદસ્યો, મધ્યસ્થ સભા અને સલાહકાર સમિતિ સદસ્યો, સામાજિક કાર્યકરો વિગેરેની ઉપસ્થિતિમાં પારદર્શકતાપૂર્વક સંપન્ન થયો હતો. જ્ઞાતિ સદસ્યો જયદીપભાઈ ઠાકર, ઉમંગભાઈ ઠાકર, દિવ્યાંગભાઈ ઠાકર અને નારણભાઈ ઠાકર ખાસ ઉપસ્થિત રહ્યા. અગાઉ ડ્રો માટેના ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર ડ્રો ની આ કાર્યવાહી ધવલભાઈ દેવમુરારીની ટીમ દ્વારા કરવામાં આવી હતી.
રિલેટેડ ન્યૂઝ
-
ખંભાળિયા પંથકમાં ડીઝલનો જથ્થો મેળવવા માટે ખેડૂતોની લાંબી કતારો
સુચારુ વિતરણ વ્યવસ્થા માટે મામલતદાર દ્વારા આદેશો જારી કરાયા ખંભાળિયા સહિત જિલ્લાના જુદા જુદા વિસ્તારમાં છેલ્લા... -
દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતના હોદ્દેદારોની આજે ચૂંટણી
પ્રમુખ પદે ગૌરીબેન હાથીયા નિશ્ચિત: જિલ્લા પંચાયતના તમામ હોદ્દેદારો થશે બિનફરીફ દેવભૂમિ દ્વારકા જિલ્લાની મહત્વની એવી... -
દ્વારકાના યુવકનો આર્થીંક ભીંસથી કંટાળી ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત
દ્વારકા તાબેના અણીયારી ગામે રહેતા સુકાભા હઠીયાભા માણેક નામના 30 વર્ષના હિન્દુ વાઘેર યુવાનના ઘરની નબળી...
