પોરબંદરના કોલીખડા ખાતે માલધારી સમાજ દ્વારા શ્રદ્ધાંજલી પાઠવાઈ

પોરબંદર સહિત રાજ્યમાં લોકરક્ષકની ભરતી મુદ્દે માલધારી સમાજને થયેલા અન્યાય સામે આંદોલન છતાં સરકાર જાગી નથી અને સરકારના આદિજાતી વિભાગે રબારી, ભરવાડ, ચારણ સમાજને કરેલા અન્યાય સામે, બે સંતાનોને નોકરી નહીં મળતા, આત્મહત્યા કરીને પોતાની જાતનું બલીદાન આપનાર માલધારી સમાજના પુત્ર મ્યાંજરભાઈ મુંજાભાઈ હુણને કોલીખડા ખાતે માલધારી સમાજ દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા ત્યારની તસ્વીર.
(તસ્વીર: જિજ્ઞેષ પોપટ)

રિલેટેડ ન્યૂઝ