ઝુંડાળામાં આવેલી આનંદ ગૌશાળામાં બજરંગદળ-પોરબંદરના કાર્યકર્તાઓએ શ્રમદાન કરી ગૌશાળાની સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો.ગૌમાતાની સેવાના આ સેવાયજ્ઞમાં કાર્યકર્તાઓએ નિ:સ્વાર્થ ભાવથી યોગદાન આપી ગૌસંરક્ષણ અને સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો. (તસ્વીર: જિજ્ઞેશ પોપટ)
રિલેટેડ ન્યૂઝ
-
પોરબંદરના રેલ્વે સ્ટેશનના યાર્ડના રિમોડેલીંગનું કાર્ય થયું સંપન્ન
મુસાફરોને વધુ સારી સુવિધા અપાવવા માટે તંત્ર કટિબદ્ધ હોવાનું જણાવ્યું: ટ્રેન અને રેકના સંચાલનમાં નોંધપાત્ર સુધારો... -
ગાંધી સ્મૃતિ ભવન પાસે બગીચાની જાળવણી કરો
ઠેર-ઠેર કચરો ઉડી રહ્યો હોવાથી સફાઈ અભિયાન અનિવાર્ય બન્યું: લોકોએ પણ હવે ચોપાટીને સ્વચ્છ રાખવા યોગદાન... -
પોરબંદર તાલુકા ભાજપ દ્વારા પ્રશિક્ષણ મહાઅભિયાન યોજાયું
બે દિવસ દરમિયાન વિશાળ સંખ્યામાં ભાજપના આગેવાનો અને કાર્યકરોએ લીધો ભાગ: રાજનીતિના વિવિધ સંગઠનાત્મક વિષયો ઉપર...
