સુપ્રસિધ્ધ તીર્થ શ્રી સાવત્થી ધામના પ્રણેતા તથા જિનશાસન પ્રભાવક આચાર્ય ભગવંત પૂ.શ્રી જિનચંદ્રસૂરિશ્વરજી મહારાજાને ઘુંટણ ઉપરના હાડકામાં કેક થતા તેમને અમદાવાદની જાયડસ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ડોકટરોની સલાહ અનુસાર આવતીકાલ તા.11મીના ગુરૂવારના પૂ.આ.શ્રી જિનચંદ્રસૂરિજી મ.ના ઘુંટણના હાડકાની કેકનું ઓપરેશન કરવામાં આવશે. મુનિશ્રી અજીતચંદ્ર વિજયજી મહારાજે જણાવેલ છે કે દરેક શ્રધ્ધાળુ ભકતો તથા સાવત્થી પરિવારના સભ્યોએ ગુરુદેવના શીઘ્ર સ્વાસ્થ્ય લાભ હેતુ નવકાર મહામંત્રના જાપ તથા પ્રાર્થના કરવા અનુરોધ કર્યો છે.
રિલેટેડ ન્યૂઝ
-
ફેડરેશન ઓફ આયુષ ડોક્ટર્સ રાજકોટના પ્રમુખ તરીકે ડો. મનસુખ વેકરિયાની વરણી
ચેરપર્સન ડો. વીસાણી, વાઈસ પ્રેસિડન્ટ ડો. શિંગાળા, સેક્રેટરી તરીકે ડો. કિશોર દેવલિયા ફેડરેશન ઓફ આયુષ ડોક્ટર્સ... -
2 ઓગસ્ટથી એલએચબી રેક સાથે ચાલશે ઓખા-શાલીમાર એક્સપ્રેસ
મુસાફરોને મળશે વધુ સુરક્ષિત, આરામદાયક અને આધુનિક પ્રવાસનો અનુભવ મુસાફરોને વધુ સુરક્ષિત, આરામદાયક અને આધુનિક મુસાફરી... -
હિંગળાજનગર PPP યોજનાનું ભૂત 9 વર્ષ બાદ ફરી ધુણ્યું
9 વર્ષ પહેલા ખાનગી ડેવલપર્સ જે.પી.ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે મનપાએ પીપીપી આવાસનો કરેલો ‘વહીવટ’ પૂરો કરવા કામ હાથ...
