હજરત મહંમદ પૈગમ્બર સાહેબ અને તેમના 72 સાથીઓએ કરબલાના મેદાનના જંગમાં શહીદી વ્હોરી હતી આથી મુસ્લિમ બિરાદરો દ્વારા મહોરમ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે રાજકોટમાં મોડી રાત્રે કલાત્મક તાજીયા પડમાં આવ્યા હતાં. અને આખી રાત શહેરના રાજમાર્ગો પરફરશે શુક્રવારે જુમ્માની નમાઝ બાદ તાજીયા પોતાના તમામ માતમમાંથી ઉપડીને રૂટ મુજબ ફરશે સાંજે ફુલછાબ ચોકમાં ભેગા થઈને રોજા ખોલશે રાત્રે બે વાગ્યે તાજીયા ઠંડા થશે.
રિલેટેડ ન્યૂઝ
-
શાપરમાં પત્ની અને પુત્રએ અનૈતિક સબંધનું આળ મૂકી પ્રૌૈઢને માર માર્યો
અન્ય ઘટનામાં દારૂના નશામાં પ્રૌઢે બિમાંરીની વધુ પડતી દવા પી લેતા સારવારમાં ખસેડાયા શાપરમાં રહેતા પ્રૌઢને... -
રાજકોટમાં સગર્ભાએ ફાંસો ખાઇ જીંદગીનો અંત આણ્યો
આપઘાતનું કારણ અકબંધ, પરિણીતાના મોતથી દોઢ વર્ષના પુત્રએ માતાની મમતા ગુમાવી શહેરના આજીડેમ ચોકડી નજીક આવેલા... -
ચક્ષુદાન, સ્કીન ડોનેશન દેહદાન જાગૃતિ અભિયાન યોજાયું
ભારત વિકાસ પરિષદ અને જનકલ્યાણ ટ્રસ્ટનું અનોેખું આયોજન ભારત વિકાસ પરિષદ, નટરાજનગર શાખાના સંયુક્ત ઉપક્રમે જનકલ્યાણ...
