રાજકોટમાં પીજીવીસીએલની ઓફિસે લોકોનું હલ્લાબોલ

રાજકોટમાં પીજીવીસીએલની કામગીરીથી લોકોમાં નારાજગી સામે આવી છે પોપટપરા વિસ્તારના રહિશો દ્વારા પીજીવીસીએલ ઓફિસે હલ્લાબોલ કરવામાં આવ્યો હતો. લોકોની રજૂઆત હતી કે છેલ્લા ઘણા સમયથી પાવર સપ્લાયમાં ક્ષતિ હોવાથીલાઈટ ડિમ-ફૂલ થયા કરે છે જેથી ઘરમાં રહેલા કિંમતી ટીવી, ફ્રીજ જેવા સાધનો બગડી રહ્યા છે. તેમજ તંત્ર દ્વારા જવાબ ન અપાતાનો ગંભીર આક્ષેપ કરાયો છે. (તસ્વીર : પ્રવિણ સેદાણી)

રિલેટેડ ન્યૂઝ