અમેરિકાની ટૅરિફની ધમકીઓ વચ્ચે ભારતે સ્પષ્ટ જવાબ આપ્યો છે કે કલમ ૩૦૧ની કાર્યવાહી હેઠળ ઊભા થયેલા વેપાર મુદ્દે અમેરિકા સાથે સતત સંપર્કમાં છે, ભારતીય વાણિજ્ય મંત્રાલયે કહૃાું કે, ’દૃેશ ૨ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ જાહેર કરાયેલા ટ્રેડ માળખા અનુસાર કરારને આખરી ઓપ આપવા માટે અમેરિકા સાથે સમાંતર રીતે ચર્ચા કરી રહૃાો છે. આ સ્થિતિ પર ઝીણવટભરી નજર રખાઈ રહી છે. જેથી સ્થાનિક નિકાસકારોના હિતોનું રક્ષણ કરી શકાય.’