રીટ કરનારન્ો સુપ્રીમનો ઠપકો:આ અરજી પાછળ તમારો હેતુ અન્ો અરજી શા માટે દૃાખલ કરાઈ છે ત્ોની અમન્ો ખબર છે:આભાર માનો કે તમન્ો દૃંડ નથી ફટકારતા: ચેતવણી
નવી દિૃલ્હી, તા.૨૬
નવા સંસદૃ ભવનને લઈને સરકાર અને વિપક્ષ વચ્ચે છેલ્લા ઘણા દિૃવસોથી શબ્દૃ યુદ્ધ ચાલી રહૃાું છે. વિપક્ષ પીએમ મોદૃી દ્વારા સંસદૃભવનના ઉદ્ઘાટનનો વિરોધ કરી રહૃાો છે અને ઘણી પાર્ટીઓએ આ કાર્યક્રમનો બહિષ્કાર કરવાની વાત કરી છે. દૃરમિયાન આ મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો, જેની સુનાવણી દૃરમિયાન આજે સુપ્રીમ કોર્ટે જાહેર હિતની આ અરજીને ફગાવી દૃીધી હતી.
સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી દૃેતા અરજદૃારને ઠપકો પણ આપ્યો છે. કોર્ટે કહૃાું, અમને ખબર છે કે આ અરજી શા માટે દૃાખલ કરવામાં આવી છે? આખરે આમા કોનું હિત છે ત્ોની પણ અમન્ો ખબર છે આ પ્રકારની અરજીન્ો સાંભળવાનું અમારું કામ નથી. આભારી બનો કે અમે તમને દૃંડ કરતા નથી.
આ પીઆઈએલ સુપ્રીમ કોર્ટના વકીલ સીઆર જયા સુકિને દૃાખલ કરી હતી. તેમણે અરજીમાં કહૃાું હતું કે, ઉદ્ઘાટન સમારોહમાં રાષ્ટ્રપતિને સામેલ ન કરીને ભારત સરકારે ભારતીય બંધારણનું ઉલ્લંઘન કર્યું છે.
આમ કરવાથી બંધારણનું સન્માન થતું નથી. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે સંસદૃ એ ભારતની સર્વોચ્ચ વિધાયક સંસ્થા છે. ભારતીય સંસદૃમાં રાષ્ટ્રપતિ અને બે ગૃહો રાજ્યસભા અને લોકોનું ગૃહ, લોકસભાનો સમાવેશ થાય છે. રાષ્ટ્રપતિ પાસે કોઈપણ ગૃહને બોલાવવાની અને રદૃ કરવાની સત્તા છે. આ સાથે, રાષ્ટ્રપતિ પાસે સંસદૃ અથવા લોકસભાને ભંગ કરવાની સત્તા પણ છે.