જગતમાં વધી રહેલા અધર્મ અને અન્યાયનો અંત લાવવા દ્વાપર યુગમાં શ્રાવણ મહિનાના શુક્લપક્ષની અષ્ટમીએ પૃથ્વી પર શ્રીકૃષ્ણએ અવતરણ કર્યુ હતું. ભગવાન વિષ્ણુના આઠમા અવતાર મનાતા શ્રીકૃષ્ણના જન્મ દિૃવસની દૃેશ વિદૃેશમાં જન્માષ્ટમી તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે પંજાબના અમૃતસર શહેરની એક સ્કૂલમાં કૃષ્ણ અને તેની સખી રાધાના વેશ પરિધાનમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવ ઉજવણી કરી રહ્યા છે.
રિલેટેડ ન્યૂઝ
-
કેજરીવાલના સરકારી બંગલા પર કરોડના ખર્ચની તપાસ કરશે CBI, કેસ દાખલ કર્યો
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના આવાસના નવીનીકરણના મામલે મુશ્કેલીઓ વધી શકે છે. સીબીઆઈ હવે આ કેસની તપાસ... -
ગોલ્ડ થીફ: પાટનગરના ઈતિહાસની સૌથી મોટી ચોરી દિલ્હીના જવેલરી શો રૂમમાં 25 કરોડની ચોરી
તસ્કરો છતમાં બાકોરૂ પાડી દુકાનમાં દાખલ થયા લોકર પણ તોડયા: તમામ જવેલરી ઉપાડી ગયા: સોમવારે શોરૂમ... -
આતંકવાદૃીઓના સમર્થકોન્ો ભારત દૃેશ તરફથી કડક સંદૃેશ
આતંકવાદૃીઓન્ો આશરો આપનાર લોકો દૃેશદ્રોહીઓ તો છે જ સાથોસાથ ત્ોઓ આતંકવાદૃીઓથી જરાયે ઓછા નથી. આશરો આપનારા...