દિૃવાળી ભારતમાં સૌથી મોટા તહેવારોમાં એક માનવામાં આવે છે. આખુ વર્ષ લોકો પર્વ દિૃવાળીની રાહ જુએ છે. લંકાના યુધ્ધ વિજય મેળવી ભગવાન શ્રીરામ આ દિૃવસે સીતાજી સાથે અયોધ્યા નગરી પરત આવ્યા હતા તેની ખુશીમાં લોકોએ દૃીવા કરીને તેમનું સ્વાગત કર્યુ હતું. તેથી દિૃપોત્સવી પર્વ તરીકે પણ ઓળખાતા આ તહેવાર ને લઈને પશ્ર્ચિમ બંગાળમાં જિલ્લા મથકના શહેર નાદિૃઆમાં લોકો દિૃવાળીની ઉજવણીમાં પ્રકાશ લેમ્પ, ઈલેકટ્રીક દૃીવડા સહિત શણગારની ચીજવસ્તુઓ ખરીદૃી રહ્યા છે.
રિલેટેડ ન્યૂઝ
-
ટી-સીરીઝના માલિક ભૂષણ કુમારને મોટી રાહત, કોર્ટે તેની વિરુદ્ધ લાગેલા બળાત્કારના આરોપોને રદ કર્યા
ટી-સીરીઝના માલિક ભૂષણ કુમારને કોર્ટમાંથી મોટી રાહત મળી છે. મુંબઈની મેજિસ્ટ્રેટ કોર્ટે મુંબઈ પોલીસ દ્વારા દાખલ... -
1 ડિસેમ્બરથી લાગુ થશે આ 5 નવા નિયમો, જાણો શું આવશે બદલાવ અને લોકો પર પડશે કેવી અસર
આવતીકાલથી એટલે કે 1લી ડિસેમ્બરથી ઘણા નિયમોમાં ફેરફાર જોવા મળશે અને કેટલાક નવા નિયમો પણ સામે... -
એલોન મસ્કે ફરી એક નવી કંપની ખરીદી, નાસાને પ્રોડક્ટ સપ્લાઈ કરનાર કંપની સાથે 2.2 મિલિયન ડોલરમાં કરી ડીલ
વિશ્વના અગ્રણી અબજોપતિએ ફરી એક નવી કંપની ખરીદી છે. એલોન મસ્કના સ્પેસએક્સે સ્પેસ પેરાશૂટ નિર્માતા પાયોનિયર...