અયોધ્યા રામમંદિૃર ઉદ્ઘાટન સમારોહન્ો ચાર તબક્કામાં વહેંચીન્ો ત્ૌયારીઓ
સાકેત નિલયમ ખાત્ો સંઘ પરિવારની બ્ોઠક યોજાઈ: પ્રથમ તબક્કો ૨૦ ડિસ્ોમ્બર સુધી ચાલશે
વર્ષે ૨૨ જાન્યુઆરીએ પીએમ નરેન્દ્ર મોદૃી અભિજીત મુહૂર્ત મૃગાશિરા નક્ષત્રમાં બપોરે ૧૨:૨૦ વાગ્યે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરશે. આ કાર્યને આંતરરાષ્ટ્રીય બનાવવા માટે રવિવારે સાકેત નિલયમ ખાતે સંઘ પરિવારની બેઠક યોજાઈ હતી. જેમાં સમારોહના પ્રચારને ચાર તબક્કામાં વહેંચીને તૈયારીઓને આગળ ધપાવવાનો નિર્ણય લેવાયો હતો.
પ્રથમ તબક્કો રવિવારથી શરૂ થયો હતો અને ૨૦ ડિસેમ્બર સુધી ચાલશે. જેમાં સમારોહના એજન્ડાની રૂપરેખા તૈયાર કરવામાં આવશે. તેના માટે નાની-નાની સમિતિઓ બનાવાશે. જિલ્લા અને બ્લોક સ્તરે ૧૦-૧૦ લોકોનું જૂથ બનાવવા માટે સંમતિ આપવામાં આવી છે.
મંદિૃર આંદૃોલનના કારસેવકોને પણ ટીમમાં સામેલ કરવામાં આવશે. આ ટીમ ૨૫૦ સ્થળોએ સભાઓ યોજશે અને વધુને વધુ લોકોને સમારોહમાં સામેલ થવા અપીલ કરશે. બીજો તબક્કો ૧ જાન્યુઆરીથી શરૂ થશે. જેમાં ઘર-ઘર સંપર્ક યોજના હેઠળ ૧૦ કરોડ પરિવારોમાં પૂજાતી અક્ષત, રામલલ્લાના વિગ્રહનું એક ચિત્ર અને એક પત્રિકા આપવામાં આવશે.
જેના દ્વારા લોકોને વિધિના દિૃવસે દૃીપોત્સવ મનાવવા અપીલ કરવામાં આવશે. ત્રીજા તબક્કાની શરૂઆત ૨૨ જાન્યુઆરીએ થશે. તે દિૃવસે એવું વાતાવરણ ઊભું કરાશે કે આખા દૃેશમાં ઉજવણી થાય અને દૃરેક ઘરમાં ધાર્મિક વિધિઓ થાય.
ચોથા તબક્કામાં દૃેશભરના ભક્તોને રામલલ્લાના દૃર્શન કરાવવાની યોજના છે. આ તબક્કો ગણતંત્ર દિૃવસથી શરૂ થશે અને ૨૨ ફેબ્રુઆરી સુધી ચાલશે. આ અભિયાન પ્રાંતવાર ચલાવવામાં આવશે. ૩૧મી જાન્યુઆરી અને ૦૧મી ફેબ્રુઆરીએ અવધ પ્રાંતના કામદૃારોને દૃર્શન આપવાની યોજના છે.
૨૨ જાન્યુઆરીએ પીએમ નરેન્દ્ર મોદૃી અભિજીત મુહૂર્ત મૃગાશિરા નક્ષત્રમાં બપોરે ૧૨:૨૦ વાગ્યે રામ લલ્લાનો અભિષેક કરશે. આ કાર્યને આંતરરાષ્ટ્રીય સ્વરૂપ આપવા માટે રવિવારે સાકેત નિલયમ ખાતે સંઘ પરિવારની બેઠક યોજાઈ હતી. જેમાં સમારોહના પ્રચારને ચાર તબક્કામાં વહેંચીને તૈયારીઓને આગળ ધપાવવાનો નિર્ણય લેવાયો હતો.
તેનો પ્રથમ તબક્કો રવિવારથી શરૂ થયો હતો અને ૨૦ ડિસેમ્બર સુધી ચાલશે. જેમાં ફંકશનના એક્શન પ્લાનની રૂપરેખા તૈયાર કરવામાં આવશે. આ માટે નાની સ્ટીયરીંગ કમિટીની રચના કરવામાં આવશે.