પવિત્ર શ્રાવણ માસ નિમિતે સોમવારે વિવિધ શિવ મંદિરોમાં મહાદેવજીને વિવિધ શરગાર કરવામાં આવ્યા હતા. આજે રાજકોટના કાશી વિશ્ર્વનાથ મંદિર શાકભાજીના શણગાર કરવામાં આવ્યા હતા. આ અનોખા શણગારના દર્શનનો લાભ ભાવિકોએ લીધો હતો.
તસ્વીર: પ્રવીણ સેદાણી
રિલેટેડ ન્યૂઝ
-
શ્રીકૃષ્ણ જન્મોત્સવ ઉજવણી
જગતમાં વધી રહેલા અધર્મ અને અન્યાયનો અંત લાવવા દ્વાપર યુગમાં શ્રાવણ મહિનાના શુક્લપક્ષની અષ્ટમીએ પૃથ્વી પર... -
શ્રી સોમનાથ મહાદેવની સખાતે ચડેલા વિસરાય ગયેલા રક્ષકો
જય સોમનાથને તલવાર તાણી ઘોડે ચડ્યા તા પુરના પાણી,ખાંટીને થયા રાજપૂત ખાંટ-ખાંટીયાણી,એવી અમર ગાથા ગવાણી પવિત્ર... -
શ્રાવણે શિવ દર્શનમ્ સોમનાથ મહાદેવને પીળા પુષ્પનો શણગાર
સોમનાથ મહાદેવને પીળા પુષ્પનો શણગાર શ્રાવણ મહિનામાં પ્રથમ જયોતિલીંગ સોમનાથ મહાદેવ મંદિરે દર્શન માટે દેશ વિદેશમાંથી...