ધારાસભ્ય ઉદય કાનગડએ ગાંધીનગર ખાતે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જગદીશભાઇ વિશ્વકર્માને ધારાસભ્ય તરીકેના પ્રથમ ત્રણ વર્ષના સેવાભર્યા કાર્યકાળનો સચિત્ર અહેવાલ રજૂ કરતું ‘જનસેવા નું સરવૈયું’ પુસ્તક અર્પણ કર્યું હતું.આ પુસ્તકમાં જનહિતલક્ષી વિકાસ કાર્યો, લોકસંપર્ક, સેવા પ્રવૃત્તિઓ તથા વિધાનસભા ક્ષેત્રમાં થયેલા વિવિધ સિદ્ધિઓને ચિત્રો સાથે સંકલિત કરવામાં આવ્યા છે. જગદીશભાઇ વિશ્વકર્માએ પુસ્તકનું અવલોકન કરી જનસેવા પ્રત્યેના પ્રયાસોને બિરદાવ્યા અને ભવિષ્યમાં વધુ ઊર્જા સાથે કાર્ય કરવાની શુભકામનાઓ પાઠવી.
રિલેટેડ ન્યૂઝ
-
ધરમ સિનેમા રોડ પર ફરી ફુટપાથ ઉખેડી નખાઇ જાગનાથ બાદ હવે રીંગ રોડનો થશે કચ્ચરઘાણ
એજન્સીઓ દ્વારા નવે નવી ફુટપાથો તોડવાનો પરવાનો: નવે નવા રોડ તોડી ફરી નવા બનાવવાની કામગીરીથી લોકોમાં... -
હાશ રેલ્વેની મંજુરી મળી સાંઢીયા પુલમાં ગર્ડર ચડાવાશે
માર્ચ સુધીમાં પુલ શરૂ થવાની શકયતા રાજકોટમાં વધેલી ટ્રાફિક સમસ્યાના એક કારણરૂપ સાંઢીયા પુલ બ્રીજના ધીમા... -
ગાંધી નિર્વાણ દિને પુજય બાપુને શ્રઘ્ધાંજલી
મહાત્મા ગાંધીજીની 30 મી જાન્યુઆરી ર0ર6ના રોજ 78 મી પુણ્યતીથી નિમિતે ગાંધીજીના બાલ્યકાળના નિવાસ્થાન કબા ગાંધીના...
