ભારતમાંથી ઓસ્ટ્રેલિયામાં મોકલનારા તમામ પ્રકારના માલ પર 1લી નવેમ્બરથી ઝીરો ટેકસ હશે. બન્ને દેશો વચ્ચે ટ્રેડ-ડીલ અંતર્ગત નિકાસકારોને ઝીરો ટેકસનો લાભ મળશે.કેન્દ્રીય વ્યાપાર-ઉદ્યોગ મંત્રાલય દ્વારા એમ કહેવાયુ છે કે 1લી જાન્યુઆરીથી ભારતીય નિકાસ માટે 100 ટકા ઓસ્ટ્રેલિયન ટેરિફ લાઈન શૂન્ય ટેકસની થઈ જશે જેના કારણે નિકાસ વ્યાપાર માટે નવી તક ખુલશે. આ કરાર 2 એપ્રિલે થયો હતો અને 29 ડિસેમ્બર 2022ના રોજ અમલી થયો હતો.કેન્દ્રીય વ્યાપારમંત્રી પિયુષ ગોયલે કહ્યું કે ટ્રેડડીલ લાગુ થયા બાદ 2024-25ના નાણાવર્ષમાં ઓસ્ટ્રેલિયામાં ભારતની નિકાસમાં આઠ ટકાનો વધારો થયો છે અને ભારતને વ્યાપાર સંતુલનમાં મદદ મળી છે.
રિલેટેડ ન્યૂઝ
-
કિયા ઇન્ડિયાએ રજૂ કરી ‘ઓલ-ન્યૂ સેલ્ટોસ’; રૂા.10.99 લાખની શરૂઆતની કિંમતે મિડ-એસયુવી સેગમેન્ટમાં નવા માપદંડ સ્થાપ્યા
કિયા ઇન્ડિયાએ આજે ‘ઓલ-ન્યૂ કિયા સેલ્ટોસ’ની કિંમતોની સત્તાવાર જાહેરાત કરી છે. ₹10.99* લાખ (એક્સ-શોરૂમ)ની શરૂઆતની કિંમતે... -
નાણાકીય સાક્ષરતા, રોકાણકારોની જાગૃતિ અને સમજદારીભર્યા અને સલામત રોકાણ પ્રથાઓને પ્રોત્સાહન આપવા માટે ગજઊએ રાજકોટમાં રોકાણકાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કર્યું
નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (NSE)એ આજે ગુજરાતના રાજકોટમાં રોકાણકાર જાગૃતિ કાર્યક્રમ (IAP)નું આયોજન કર્યું હતું,... -
સોનાના વાયદામાં રૂ.1015 અને ચાંદીના વાયદામાં રૂ.8099નો ઉછાળો: ક્રૂડ તેલનો વાયદો રૂ.29 લપસ્યો
ઇલેક્ટ્રિસિટી વાયદામાં નરમાઇ: એલચી, મેન્થા તેલના વાયદામાં સુધારો: કોમોડિટી વાયદાઓમાં રૂ.30562.09 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.66180.89...
