દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ સ્વાભિમાન પર્વ ઉજવણીમાં ગીર સોમનાથ ખાતે પધારી રહેલ હોય તે અનુસંધાને પોલીસ બંદોબસ્તનું નિરીક્ષણ કરી રાજયના પોલીસ વડા ડો. કે.એલ.એન. રાવે મુલાકાત કરી જરૂરી સુચના આપી હતી. (તસવીર: દેવાભાઇ રાઠોડ)
રિલેટેડ ન્યૂઝ
-
સોમનાથ મંદિરના માધ્યમથી 363 મહિલાઓને વર્ષે રૂા. 9 કરોડની રોજગારી મળી
સોમનાથ મંદિર ટ્રસ્ટમાં 252 મહિલાઓ વિવિધ પદો પર બખૂબીથી બજાવે છે ફરજો ભારતની પ્રાચીન સાંસ્કૃતિક ધરોહર... -
સોમનાથમાં શંખ સર્કલથી હમીરજી સર્કલ સુધી વાહનો માટે પ્રવેશ બંધ
સફારી સર્કલથી વાહન પ્રવેશ કરી ટ્રસ્ટના પાર્કિંગમાં પાર્કિંગ વ્યવસ્થા ગોઠવાઈ ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ને અનુલક્ષીને તા. 10... -
સોમનાથ સ્વાભિમાન પર્વમાં શ્રદ્ધાળુઓ માટે જીલ્લા વહીવટી તંત્ર દ્વારા અન્નક્ષેત્ર શરૂ
કેન્દ્રીય પ્રવાસન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત, કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી, શિક્ષણમંત્રી ડો.પ્રદ્યુમન વાજા, રાજ્ય ઉર્જામંત્રી કૌશિકભાઈ વેકરીયાએ અન્નક્ષેત્રમાં...
