પ્રાચી તીર્થ ખાતે માધવ ગોપી મંડળ દ્વારા આમલકી એકાદશીની ઉજવણી કરી હતી જેમાં માધવ ગોપી મંડળના બહેનો દ્વારા આંબળીના વૃક્ષનું પંચોપચાર દ્વારા પૂજન કરી અને ધન્યતા અનુભવી હતી જેમાં બહોળી સંખ્યામાં માધવ ગોપી મંડળના બહેનો ઉપસ્થિત રહ્યા હતા (તસવીર: જાદવભાઇ ચુડાસમા)
રિલેટેડ ન્યૂઝ
-
સાળંગપુર ધામમાં કષ્ટભંજનદેવ દાદાને કેસુડાનોે દિવ્ય શણગાર
ધાણી, ખજુર અને ડાળિયા, તલના લાડું-મમરાના, લાડુ-સીંગપાકનો અન્નકૂટ ધરાવ્યો બોટાદ જીલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ કષ્ટભંજનદેવ હનુમાનજી... -
મેંદરડા માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે તુવેરની ખરીદીનો પ્રારંભ
મંડળીના હોદ્દેદારો રાજકીય સામાજિક આગેવાનો વગેરે ઉપસ્થિત રહ્યા મેંદરડા તાલુકા ના ખેડૂતોની જીવાદોરી સમાન અને ખેડૂત... -
પંચાળામાં ફાગણ સુદ પૂનમે રાસોત્સવ, રંગોત્સવ અને શાકોત્સવની ઉજવણી કરાશે
200 વર્ષ જૂની પરંપરા અનુસાર પંચાળામાં ફૂલડોર મહોત્સવ સાથે શાકોત્સવનું દિવ્ય આયોજન પંચાળામાં શ્રી સ્વામિનારાયણ મંદિર...
