નેપાળમાં આગામી સામાન્ય ચૂંટણીઓ પહેલા રાજકીય ગરમાવો તેજ થયો છે. રવિવારે રાજધાની કાઠમંડુમાં સેંકડો રાજાશાહી સમર્થકોએ રસ્તા પર ઉતરીને દૃેશમાં ફરીથી રાજાશાહી સ્થાપિત કરવાની માંગ સાથે વિશાળ રેલી યોજી હતી. ૧૮મી સદૃીમાં શાહ વંશનો પાયો નાખનાર પૃથ્વી નારાયણ શાહની જન્મજયંતિના અવસરે આયોજિત આ રેલીમાં પ્રદૃર્શનકારીઓએ અમે અમારા રાજાને પ્રેમ કરીએ છીએ અને રાજાને પાછા લાવો જેવા નારા લગાવ્યા હતા. નોંધનીય છે કે જેન-ઝી આંદૃોલન અને ત્યારબાદૃ સપ્ટેમ્બરમાં થયેલી િંહસા પછી રચાયેલી વચગાળાની સરકારના શાસનકાળમાં મોટી સંખ્યામાં રાજશાહી સમર્થકોની રસ્તા પર ઉતર્યા હતા.
રિલેટેડ ન્યૂઝ
-
સેવા તીર્થમાં શિટ થશે વડાપ્રધાનનું કાર્યાલય ઈતિહાસમાં પહેલીવાર સાઉથ બ્લોકને અલવિદૃા કહેશે PMO!
કેન્દ્ર સરકારની મહત્ત્વકાંક્ષી સેન્ટ્રલ વિસ્ટા રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ પરિયોજનાનો મહત્ત્વનો એક ભાગ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદૃી બુધવારે(૧૪... -
જર્મન ઉદ્યોગોના રોકાણને વધુ સુવિધાપૂર્ણ બનાવવા હેલ્પડેસ્ક શરૂ કરાશે:મુખ્યમંત્રી
મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્ર પટેલ સાથે જર્મનીના સ્ટેટ સ્ોક્રેટરી સ્ટીફન રૂએન હોફના ન્ોત્ાૃત્વમાં જર્મની બિઝન્ોસ ડેલીગ્ોશનો ગાંધીનગરમાં ઉચ્ચ... -
કનેક્ટિવિટી થશે સુપરફાસ્ટ ભારતમાં લોન્ચ પહેલા સ્ટારિંલકને મળી મોટી મંજૂરી
અમેરિકન અબજોપતિ એલોન મસ્કની કંપની સ્ટારિંલક, ભારતમાં તેની સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા શરૂ કરવાની તૈયારી કરી રહી...
