વણાંકબારાની ધનલક્ષ્મી નામની બોટ દસ દિવસ પહેલા દરિયામાં ફિશિંગ માટે ગયેલ હતી. ગતરાત્રના ફિશિંગ બોટમાં ટંડેલ કાનજીભાઈ પૂંજા જે બોટના માલિક પણ છે તેમની તબિયત બગડતા તેમને સુવડાવી દિધેલ હતાં. આજેસ વારે દસ કલાકે ફિશિંગ બોટ વણાંકબારા બંદરે લાવ્યા હતાં. અને 108 દ્વારા તેને દિવ સરકારી હોસ્પિટલ લાવ્યા હતાં. અને પોસ્ટ મોટર્મ કર્યુ હતું. કાનજીભાઈ પુંજા (ઉ.વ.48) રહે. વણાંકબારાને હાર્ટએટેક આવવાથી નિધન થયું હતું. અચાનક આવી દુર્ઘટનાથી તેમના પરિવાર અને મિત્રોમાં શોકનું વાતાવરણ સર્જાયુ છે.
રિલેટેડ ન્યૂઝ
-
રાજયમાં સ્થાનીક સ્વરાજની ચૂંટણીઓની તૈયારી પૂર્વે આવતા માસમાં મનપા-જિ.પં.માં વહીવટદારનું શાસન
તા.10 માર્ચથી ચૂંટાયેલી પાંખોની કામગીરી પુરી થશે: જો કે ચૂંટણીનું શેડયુલ જઈંછની કામગીરી પર ગુજરાતમાં સ્થાનિક... -
એપિલેપ્સી માનસિક નહીં, ન્યુરોલોજિકલ બીમારી છે : ડો. આશુતોષ દુધાત્રા
એપિલેપ્સી અંગેની ગેરસમજો દૂર કરવા જાગૃતિ જરૂરી એપિલેપ્સી દુનિયાભરમાં જોવા મળતી સૌથી સામાન્ય ન્યુરોલોજિકલ બીમારીઓમાંની એક... -
શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશન દ્વારા શિક્ષાપત્રી દ્વિશતાબ્દી પર્વ ઉજવાશે
શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશન અમદાવાદ દ્વારા શિક્ષાપત્રી દ્વિશતાબ્દી પર્વ તારીખ 14 થી 16 ફેબ્રુઆરી સુધી ભવ્યતાથી...
