રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં ગુરૂવારે ભગવાન શ્રી રામના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. રાજકોટ, ગોંડલ, વેરાવળ, જેતપુર, ધોરાજી, જૂનાગઢ, જામનગર, પોરબંદર, દ્વારકા, ખંભાળિયા, સોમનાથ, દીવ, તાલાલા, બગસરા સહિતના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં જયશ્રી રામના ગગનભેદી નાદ સાથે ભગવાન શ્રી રામની શોભાયાત્રા નિકળી હતી. તેમજ મંદિરોમાં રોશનીનો શણગાર કરવામાં આવ્યો હતો. તથા ધૂન, ભજન સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતાં. સૌરાષ્ટ્ર-કચ્છના અનેક વિસ્તારોમાં આજે એટલે કે, શુક્રવારે પણ રામ જન્મોત્સવની ઉજવણી કરાશે રાજકોટ શહેરના રાજમાર્ગો પર ભગવાન શ્રી રામના આકર્ષક ફ્લોટ્સ સાથેની શોભાયાત્રા નિકળી હતી. (તસ્વીર : પ્રવિણ સેદાણી)
રિલેટેડ ન્યૂઝ
-
કિડીઓનાં જઠરાગ્નિ ઠારવાનો અનોખો યજ્ઞ સાવરકુંડલામાં 5100 શ્રીફળ કિડીયારૂ અભિયાન
સાવરકુંડલા ભારતીય સંસ્કૃતિમાં ’જીવદયા એ જ પરમો ધર્મ’ અને ’વસુધૈવ કુટુંબકમ’ ની ભાવના વણાયેલી છે. આપણા... -
બોટાદ જાયન્ટસ ગ્રુપ દ્વારા ટી.બી. દિવસે 70 કિટનું વિતરણ
વિશ્ર્વ ટી.બી. દિવસ નિમિતે બિમારીને નાબૂદ કરવા અભિયાન શરૂ વિશ્વ ટીબી દિવસના અવસરે જાયન્ટ્સ ગ્રુપ ઓફ... -
રાજયના ચીફ જસ્ટિસ દ્વારા દ્વારકા જિલ્લામાં કાનૂની સહાયતા કેન્દ્રની કામગીરીની પ્રશંસા
દ્વારકા ખાતે ડી.એલ.એસ.એ. દ્વારા દ્વારકાધીશ મંદિરમાં લીગલ હેલ્પ ડેસ્ક છેલ્લા આશરે અઢી વર્ષથી કાર્યરત છે. અહીં...
