પાકિસ્તાને ભારતમાં નાર્કોટિક્સ આતંકવાદૃ ચાલુ કર્યો છે. તેણે જમ્મુના સરહદૃી વિસ્તારોમાં ડ્રોનથી ં ફેંકેલુ ૬.૫ કિલોગ્રામ હેરોઇન જપ્ત કરવામાં આવ્યું હતું, જેની િંકમત ૪૦ કરોડ રૂપિયા થાય છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. જમ્મુના આર એસ પુરા વિસ્તારમાં બનેલા આ બનાવમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ)ની ૧૬૫મી બટાલિયને અને બસપુર વિસ્તારમાં નઈ બસ્તી કરોખાના ગામની પોલીસેની કાર્યવાહીમાં ડ્રોને સરહદૃ પર આવલા ખેતરમાં છોડેલો હેરોઇનનનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસને ૧૩ અને ૧૪ ફેબુ્રઆરીના રોજ શંકાસ્પદૃ ડ્રોન હિલચાલની માહિતી મળી હતી, એમ પ્રવક્તાએ જણાવ્યું હતું. તેના પગલે પોલીસે બીએસએફની ટુકડી સાથે મળીને સઘન તપાસ શરુ કરી હતી. તેમા ખેતરમાં પીળા રંગના બે પેકેટ મળી આવ્યા હતા, આ પેકેટ હેરોઇનના હતા અને જપ્ત કરવામાં આવ્યા હતા.
રિલેટેડ ન્યૂઝ
-
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની અચાનક તબિયત બગડી
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની તબિયત અચાનક લથડી હતી. તેઓ સંગરૂરમાં આમ આદૃમી પાર્ટીના સંયોજક તથા દિૃલ્હીના... -
શંકાસ્પદૃ આતંકવાદૃી પ્રવૃત્તિઓની માહિતી મળતા મહારાષ્ટ્રમાં ૨૧ જગ્યાએ એટીએસના દૃરોડા, ૧૪ શંકાસ્પદોની અટકાયત
મધ્યરાત્રિથી બે જિલ્લામાં સર્ચ ઓપરેશન હાથ ધરાયુ મહારાષ્ટ્રમાં એટીએસ્ો શંકાસ્પદૃ પ્રવૃત્તિઓની જાણકારી મળ્યા બાદૃ અનેક સ્થળોએ... -
૨૨મી એપ્રિલે ખૂલશે બાબા કેદૃારનાથના કપાટ
ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ જિલ્લામાં આવેલા ચારધામ યાત્રા પ્ૌકીના એક કેદૃારનાથ મંદિૃરના કપાટ હાલ શિયાળાની હિમવર્ષાની સીઝનન્ો કારણે...
