કર્ણાટકના રાજકારણમાં એક મોટો ગરમાવો આવ્યો છે, જ્યાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ પોતાના પદૃ પરથી રાજીનામું આપી દૃીધું છે. રાજીનામું આપતા પહેલાં તેમણે બેંગલુરુમાં પોતાના મંત્રીમંડળ સાથે એક છેલ્લી બેઠક યોજી હતી. આ બેઠક દૃરમિયાન સિદ્ધારમૈયા ખૂબ જ ભાવુક થઈ ગયા હતા અને તેમણે પોતાના સાથી મંત્રીઓ સમક્ષ દિૃલ ખોલીને પોતાના મનની વાત રજૂ કરી હતી. આ છેલ્લી કેબિનેટ બેઠકમાં સિદ્ધારમૈયાએ પોતાના સહયોગીઓને સંબોધતાં કહૃાું કે, છેલ્લા ૨૦ વર્ષોમાં હું તમને બધાને વઢ્યો છું અને ગુસ્સે પણ થયો છું. પરંતુ આ બધું મેં માત્ર પાર્ટી અને સરકારના હિત માટે જ કર્યું હતું, તેમાં મારો કોઈ અંગત સ્વાર્થ કે અદૃાવત નહોતી. તેથી આ વાતોને દિૃલ પર ન લેતાં અને ભૂલી જજો. આ તમામ વર્ષોમાં તમે મને જે સાથ-સહકાર આપ્યો છે, તે બદૃલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. રાજીનામું આપ્યા બાદૃ બેંગલુરુમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા સિદ્ધારમૈયાએ જણાવ્યું હતું કે, મેં લોક ભવનમાં કર્ણાટકના મુખ્યમંત્રી પદૃેથી મારું રાજીનામું સુપરત કરી દૃીધું છે. રાજ્યપાલ હાલમાં ત્યાં હાજર નથી અને તેઓ આજે રાત્રે પરત ફરવાના હોવાથી રાજીનામું તેમના કાર્યાલયમાં જમા કરાવી દૃેવામાં આવ્યું છે.
રિલેટેડ ન્યૂઝ
-
જો તમારુ નામ મતદાર યાદીમાંથી રદ થયુ હોય તો સાવધ થઈ જજો SIR સમયે ડીલીટ થયેલા નામો હવે ગૃહમંત્રાલયને મોકલાશે
સુપ્રીમ કોર્ટે આ તમામની નાગરિકતા નકકી કરવા સરકારને જણાવ્યું: જો ભારતીય સાબીત થશે તો ફરી મતદાર... -
દિૃલ્હી-પંજાબ સહિત ૪ રાજ્યોમાં નવા પ્રદૃેશ પ્રમુખોની નિમણૂક
દિૃલ્હી બીજેપીની કમાન હર્ષ મલ્હોત્રાના હાથમાં પશ્ર્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ, કેરળ અને પુડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પૂરી... -
૯૧ વર્ષની ઉંમરે ભોપાલમાં લીધા અંતિમ શ્ર્વાસ ઉર્દૃૂ શાયરીની દૃુનિયાના સરતાજ ડૉ. બશીર બદ્રનું નિધન થયું
ઉર્દૃૂ શાયરીની દૃુનિયાના સરતાજ ડૉ. બશીર બદ્રનું ૯૧ વર્ષની વયે ભોપાલમાં તેમના નિવાસસ્થાને અવસાન થયું છે....
