જૂનાગઢ : જુનાગઢ જિલ્લામાં આરોગ્ય સેવાઓ વધુ મજબુત બને અને વધુ અસરકારક રીતે તાત્કાલીક આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ બને તે માટે સરકારની યોજનાના અનુસંધાને સામુહિક આરોગ્ય કેન્દ્ર માંગરોળ અને વંથલીને અંદાજીત રૂ. 32 લાખના ખર્ચે એમ્બ્યુલન્સની ફાળવણી કરવામાં આવી છે. આ એમ્બ્યુલન્સ ગામડા અને દૂરના વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ પહોંચાડવામાં મહત્વપૂર્ણ સાબીત થશે. જુનાગઢ જિલ્લા આરોગ્ય કચેરી દ્વારા સામુહિક આરોગ્ય કેન્દ્ર માંગરોળ અને વંથલીને ફાળવામાં આવેલ બેઝીક લાઈફ સપોર્ટ એમ્બ્યુલન્સને જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુંમર અને જિલ્લા વિકાસ અધિકારી એચ.પી. પટેલ એ લીલી ઝંડી આપી હતી.
રિલેટેડ ન્યૂઝ
-
ગીર સોમનાથ જિલ્લામાં ‘સર્વાઇકલ કેન્સર ફ્રી ઇન્ડિયા’ રસીકરણ અભિયાનનો પ્રારંભ
14 વર્ષની કિશોરીઓને નિ:શુલ્ક અપાશે એચ.પી.વી વેક્સિન : ગર્ભાશયના મુખના કેન્સર સામે મજબૂત સુરક્ષા કવચ આપશે... -
વેરાવળ નગરપાલિકાનું રૂા.125 કરોડનું વિકાસલક્ષી બજેટ મંજૂર
વિપક્ષે યોગ્ય જવાબ નહી મળતા બજેટ કોપી ફાડી નોંધાવ્યો વિરોધ વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાની વર્ષ 2026-27 ની... -
વેરાવળના ઈણાજ ગામે મહિલાની 108 એમ્બ્યુલન્સ માં જ સફળ ડિલીવરી
રસ્તામાં જ પ્રસુતિની પીડા વધતા એમ્બ્યુલન્સમાં જ સુરક્ષિત રીતે પ્રસુતિ કરાવાઈ વેરાવળ તાલુકાના ઈણાજ ગામ ની...
