નિર્મિતકુમાર રાઠોડ ભકતકવિ નરસિંહ મહેતા યુનિ.માંથી પીએચડી થયા

ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જુનાગઢના ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ હેઠળ ડો. દિનેશકુમાર રામજીભાઈ ચાવડાના માર્ગદર્શન હેઠળ સંશોધક નિર્મિતકુમાર મનુભાઈ રાઠોડ દ્વારા અ જિીંમુ જ્ઞક્ષ ૠજ્ઞિૂવિં ફક્ષમ ઋશક્ષફક્ષભશફહ ઙયરિજ્ઞળિફક્ષભય જ્ઞર ઈંછઈઝઈ કશળશયિંમ વિષય પર તૈયાર કરવામાં આવેલ પીએચ.ડી. સંશોધન કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું હતું. આ સંશોધન કાર્યનાં વાઇવા માટે એક્સટર્નલ રેફ્રી તરીકે પ્રો. કૈલાશ ડામોર ઉપસ્થિત રહ્યા હતા અને તે જ દિવસે પીએચ.ડી નોટિફિકેશન અને પ્રોવિઝનલ ડિગ્રી કુલપતિ પ્રો.(ડો.) પ્રતાપસિંહજી ચૌહાણ ના હસ્તે એનાયત કરવામાં આવ્યું હતુ.

રિલેટેડ ન્યૂઝ