રાજકોટ તા. 11 એપ્રિલ -લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત ભારતભરમાં વિવિધ જગ્યાઓ પર મતદાન જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવે છે.
જે અન્વયે રાજકોટના 72 વિધાનસભા મતવિસ્તાર જસદણની ઈદગાહ મસ્જિદ ખાતે મતદાન જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું.
જસદણ વહીવટી તંત્ર દ્વારા રમજાનના તહેવારમાં સૌ મુસ્લિમ ભાઈઓએ દેશના મહાપર્વમાં મતદાન કરીને લોકશાહીને ઈદી આપવા અપીલ કરાઇ હતી. વહીવટી તંત્રએ ઉપસ્થિત સર્વે ભાઈઓ-બહેનોને મતદાન કરવાના શપથ ગ્રહણ કરાવ્યા હતા.
રિલેટેડ ન્યૂઝ
-
ધોરાજીના ચિચોડ ગામે 80 ઇંચ અને છાડવાવદરમાં 58 ઇંચ વરસાદના કારણે ખેડૂતોએ વાવેલ જણસી ફેલ
ધોરાજી શહેર અને તાલુકામાં છેલ્લા આઠ દિવસથી મેઘરાજાએ ધમરોડતા ધોરાજી તાલુકાના ચિતોડ ગામ ખાતે સૌથી વધારે... -
ઉપલેટા ગઢાળા ગામે જતાં મુખ્ય માર્ગનો ક્રોઝ-વે ધોવાયો
તાલુકા મથકે પહોંચવા માટેનો એકમાત્ર રસ્તો હોવાથી ગામ સંપર્ક વિહોણું ઉપલેટા ચાલું વર્ષે વરસાદની સીઝન દરમ્યાન... -
શાપર-વેરાવળ બસ સ્ટેન્ડની જગ્યામાં ધાર્મિક સહિતના દબાણો પર બુલડોઝર ફરી વળ્યું
કોટડાસાંગાણી મામલતદાર અને હાઇવે ઓર્થોરીટીની કાર્યવાહી રાજકોટ જિલ્લામાં સરકારી જમીનો પર મોટાપાયે દબાણો થઈ ગયા છે...