મહાશિવરાત્રીના પર્વે રાજકોટ શહેર શિવમય બની ગયું હતું. શહેરના જુદા જુદા મંદીરોમાં મહાઆરતી, રૂદ્રાભિષેક, મહાપ્રસાદ સહિતના આયોજન થયા હતા તો શિવાલયોએ ઘ્વજા-પતાકા અને રોશનીના શણગાર સજયા હતા. શહેરમાં સોરઠીયાવાડી પાસે સુતેલા હનુમાન મંદીર અને રામનાથ પરા પાસેથી મહાદેવની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રામાં જુદા જુદા ફલોટે આકર્ષણ ઉભુ કર્યુ હતું. સાધુઓએ અંગ કસરતના દાવ ખેલી લોકોમાં આકર્ષણ ઉભુ કર્યુ હતું. (તસ્વીર: પ્રવિણ સેદાણી)
રિલેટેડ ન્યૂઝ
-
સુત્રાપાડામાં મધરાત્રીના સઘન ચેકિંગ દરમ્યાન ખનીજ ભરેલ 1 ડમ્પર અને 4 ટ્રેક્ટર ઝડપી રૂ. 70 લાખનો મુદ્દામાલ જપ્ત
સુત્રાપાડા તાલુકામાં બિનઅધિકૃત ખનન અને ખનીજ વહન સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.... -
તાલાલામાં પાલિકાના મહિલા સભ્યનાં પુત્ર ઉપર હુમલો કરનાર ત્રણેય શખ્સો જેલ હવાલે
તાલાલા નગરપાલિકાના મહિલા સભ્યના પુત્રએ ઓટલા ઉપર બેસી ગાળો ન બોલવા અને માર્ગ ઉપરથી પસાર થતા... -
કોડીનારના ડોળાસા ગામના વેપારી ઉપર હુમલાના બનાવના વિરોધમાં વિશાળ રેલી યોજાઇ
તમામ ગુન્હેગારો સામે કડક કાર્યવાહી કરવા રજૂઆત એક આરોપી ઝડપાયો કોડીનાર તાલુકાના ડોળાસા ગામ ના એક...
